#writer

23) વર્ષનો છેલ્લો દિવસ: સમયના આલોકમાં એક પ્રતિબિંબ

વર્ષનો છેલ્લો દિવસ આવી ગયો છે, જે દરેક વ્યક્તિ માટે વિવિધ અર્થો અને અનુભવોથી ભરેલો હોય છે. જે વર્ષ સંપૂર્ણ થતું હોય છે, તે આપણને એક અનમોલ અવસર આપે છે — એક તક છે, જે આપણે આપણા પૂર્વી અનુભવ, હેતુ અને આપણા ઘડતર પર વિચાર કરી શકીએ. આ દિવસ, એક અનોખો સમય હોય છે, જેમાં […]

23) વર્ષનો છેલ્લો દિવસ: સમયના આલોકમાં એક પ્રતિબિંબ Read More »

22) ક્યારેક પ્રેમમાં પણ પાનખર જેવી સ્થિતિ સર્જાય છે.

પ્રેમ એ દરેક માનવ જીવનું સૌથી પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ અનુભવ છે. જ્યારે જીવનમાં પ્રેમની વાત આવે છે, ત્યારે આપણા મનમાં ચાહત, કાળજી, એકબીજાની સાથે પસાર કરેલી મીઠી યાદો અને લાગણીઓની છાયાઓ પથરાય જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવા ક્ષણો આવે છે, જ્યારે પ્રેમની લાગણીઓ ઊંચી રહીને ચરમ પર પહોંચે છે, પરંતુ એ પ્રેમ એ

22) ક્યારેક પ્રેમમાં પણ પાનખર જેવી સ્થિતિ સર્જાય છે. Read More »

21) પ્રેમનું બંધન

જીવનમાં સાચી રીતે જો કહીએ તો પ્રેમ એક એવી લાગણી છે જે માત્ર અનુભવ કરવાથી પણ જીવને શાંતિ અને હૂફ અનુભવાતી હોય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ રાધાકૃષ્ણના પ્રેમથી કોઈ પણ અજાણ નથી. પણ ખરા અર્થમાં રાધાકૃષ્ણનો પ્રેમ ઘણાખરા વ્યક્તિઓ જીવનમાં સમજી શકે તેમ નથી. રાધાજીએ તેમનું પૂરું જીવન શ્રીકૃષ્ણને માત્ર સ્મરણ તેમજ કૃષ્ણને યાદ

21) પ્રેમનું બંધન Read More »

20) સ્વપ્નની ભરમાર

સ્વપનું એક ધારણા છે. જેને લક્ષ્ય સાધવા માટેનું પ્રથમ ચરણ પણ આપણે કહી શકીએ છીએ. દરેક વ્યક્તિને જીવનમાં સ્વપના જોવાની આઝાદી ઈશ્વર તરફ થી મળેલ છે. પણ એજ સ્વપ્નને સાકાર કરવા માટે સાહસ, મેહનત એ દરેક એ આપમેળે જ કરવી પડે છે. એમાં કોઈ શંકા નથી કે પરમેશ્વર તમને એ સ્વપનું પાર પાડવામાં મદદ ના

20) સ્વપ્નની ભરમાર Read More »

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ.

આપણા સૌ કોઇના જીવનની અગણિત ભૂલો માફ જો ક્યાંય માફ થાય એવું હોય તો તે આપણું બાળપણ જ છે. બાળપણનું જીવન કોઈક જ માત્ર વ્યક્તિ હોય જેને પ્રિય ન લાગે. બાળપણમાં કોઈ પણ જાતની ભાવના જેવી કે કપટ, ગુસ્સો, લાલચ, મોહ માત્ર થોડા સમય માટે આવીને જતું રહેતું હોય છે. જે કોઈપણ બાળકના મનમાં રેહતું

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ. Read More »

18) સ્વ આઝાદીથી જ દેશ આઝાદ.

એકતા સ્વતંત્રતા સમાનતા રહે દેશ મે ચરિત્ર કી મહાનતા રહે વિકાસ મે વિવેક, સપના એક રાષ્ટ્ર કા,યોજના અનેક , ધ્યાન એક રાષ્ટ્ર કા, કર્મ હે અનેક, લક્ષ્ય એક રાષ્ટ્ર કા, પંથ હે અનેક, ધર્મ એક રાષ્ટ્ર કા. #દેશભક્તિ ગીત સ્વતંત્રતાના પવિત્ર તેમજ આનંદના દિવસથી ભારત દેશનો કોઈ પણ નાગરિક અજાણ નથી. આપણો ભારત દેશ બ્રિટિશ

18) સ્વ આઝાદીથી જ દેશ આઝાદ. Read More »

17) શિવોહમ

પવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલુ થઈ ગયા છે. સૌ કોઈ ભક્તજનો શિવ આગળ પૂજા, અર્ચના તેમજ પ્રાર્થનાઓ કરે અને પોતાનું કલ્યાણ પણ સાધે છે. વર્ષમાં આવતા આવા તહેવારો થકી જ આપણા હિન્દુત્વનું માન જળવાઈ રેહતુ હોય છે. એવા પર ઉદાહરણો બને કે મનુષ્ય પુરા વર્ષ દરમિયાન શિવ આગળ માથું નમાવીને વંદન પણ ન કરતો હોય

17) શિવોહમ Read More »

16) ગણપતિ દાદાનું વિસર્જન થયું પણ મનના ખરાબ ભાવો વિસર્જિત થયા ખરા!

દર વર્ષે ગણપતિ બાપા આવે ને, ખૂણે ખૂણે ગણપતિ બેસાડાય અને બપ્પાની પૂજાઓ, અર્ચનાઓ થાય. ભજન-ગીતો ગવાય અને લાડુ, પ્રસાદી તેમજ જાતજાતના થાળો ધરાવાય. અગણિત સંખ્યામાં ભક્તો ગણપતિદાદાની પૂજામાં ભાગ લેય અને બાપ્પાને પ્રસન્ન કરે. પણ ખરા અર્થમાં તો ગણપતિ બાપ્પાની પૂજા તો એજ વ્યક્તિની ફળે જે વ્યક્તિ ગણપતિદાદાની જેમ જ માતા પિતાના ચરણોમાં બ્રહ્માંડ

16) ગણપતિ દાદાનું વિસર્જન થયું પણ મનના ખરાબ ભાવો વિસર્જિત થયા ખરા! Read More »

15) આપણામાંથી ઘણું વિસર્જિત થાય એમ છે.

અત્યારે જ ગણપતિ દાદા આવ્યા અને થોડા જ દિવસોમાં વિસર્જનના દિવસો આવી ગયા. ગણપતિ બાપ્પાના પૂજન સમયે આપણે સૌ કહેતા હોઈએ છીએ કે જે પણ કંઈ ભૂલ થઈ હોય તેની માફી આપણે દાદા પાસે માંગતા હોઈએ છીએ. ગણપતિ બાપ્પા આપણા સૌ કોઈના આટલા એવા પ્રિય હોવાથી પણ તેઓ અનંત ચતુર્થીના દિવસે વિસર્જિત થઈ જાય છે

15) આપણામાંથી ઘણું વિસર્જિત થાય એમ છે. Read More »

14) “શ્રાધ પક્ષ” જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ સાચું શ્રાદ્ધ.

હમણાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે. જે હિન્દુ ધર્મમાં એક ઉત્સવના જેમ જ પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આપણે સૌ કોઈ પિતૃઓ માટે જાતજાતની ભોજન વાનગીઓ એમને બનાવીને ધરાવી રહ્યા છીએ. મનુષ્ય ગમે એટલો આગળ વધે પણ પોતાનો સ્વાર્થી એવો લોભ લાલચ વાળો સ્વભાવ તે ક્યાંય છોડી શકે એમ નથી. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ધરાવવામાં આવતો ભોગ

14) “શ્રાધ પક્ષ” જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ સાચું શ્રાદ્ધ. Read More »