#writer

51) સુખ દુઃખની મોંઘવારી.

આજનો માનવ અત્યંત જાગૃત છે. તેના હાથમાં દુનિયાની પૂરેપૂરી જાણકારી છે, તે ટેક્નોલોજીથી સજ્જ છે, તે ઝડપી વિચારશક્તિ ધરાવે છે. તેમ છતાં પણ, તેના જીવનમાં સવાલ વધારે છે અને શાંતિ ઓછી. કારણકે સુખ અને દુઃખ – બે ખૂબ જ મૂળભૂત લાગણીઓ – આજે “મોંઘી” બની ગઈ છે. માનસિક રીતે, આર્થિક રીતે અને લાગણાત્મક રીતે પણ. […]

51) સુખ દુઃખની મોંઘવારી. Read More »

42) પરિવાર આપણો શ્રેષ્ઠ મિત્ર.

જીવનમાં વ્યક્તિ બાલ્યાવસ્થા પછીથી જ્યારે દુનિયાને જોવાની શરૂઆત કરે, ત્યાર થી વ્યક્તિના જીવનમાં અવારનવાર અગણિત લોકો તેના જીવનમાં આવતા જતા રહે છે. પણ ક્યારેક જીવનમાં એવું બને કે વ્યક્તિ આપણા હદયના વધુ નજીક હોય અને તેમ છતાં પણ કોક દિવસ તે કાયમ માટે જતો રહે છે. ત્યારે આપણે આપણું જીવન જીવતા રહીએ તો ઠીક. પણ..!

42) પરિવાર આપણો શ્રેષ્ઠ મિત્ર. Read More »

41) ખરો નારી સન્માન.

8 માર્ચ – વિશ્વ સ્ત્રી દિવસ. સ્ત્રીઓના સન્માનમાં કંઈ કેટલુંય કવિઓ લેખકો દ્વારા લખાશે, લોકો વાચશે અને પ્રેરણામય બની જશે. પણ ૯મી માર્ચના દીને આજ પ્રેરણાનું દફન થઈ જાય છે, દરેક જણમાં. હા…આ બધું હકીકત છે. બસ લેખકની કલમોમાં હકીકતને અન્યજન સ્વીકારવા નથી માંગતા. સ્ત્રીના સંઘર્ષ વરસોથી ચાલી આવ્યા છે. કેટલીય સ્ત્રીઓએ સંઘર્ષમાં પોતાના છેલ્લી

41) ખરો નારી સન્માન. Read More »

40) સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુઓ.

સંસારમાં ઈશ્વરે મુખ્ય સ્ત્રી ને પુરુષ એમ બે જાતીઓનું સર્જન કર્યું છે. સ્ત્રી અને પુરુષ બંનેની પ્રશંસા જીવનમાં સરખી જ છે. પણ આજના સમયમાં કેટલાક આ બાબતને સહજતાથી સ્વીકારી નથી શકતા. સ્ત્રીઓને લાગે છે કે પુરુષો સારા નથી હોતા અને પુરુષોને સ્ત્રીઓ. પણ આ વાત માત્ર સમજણશક્તિ ની છે. જો આપણી સમજણશક્તિ શ્રેષ્ઠ વિકસાવી ને

40) સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુઓ. Read More »

39) કોઈ પણ સંબંધનો મૂળ આધાર એટલે વાતચીત.

જીવનમાં આપણા અંગત દરેક સબંધને મજબુત તેમજ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો એકમાત્ર આધાર વાતચીત છે. વાતચીત કરવાથી જ કોઈ પણ સંબંધનું બીજ રોપાતું હોય છે. માતાપિતા, પતિપત્ની, ભાઈબહેન કે પછી મિત્રતા હોય, કોઈ પણ સબંધનું અસ્તિત્વ વાતચીત દ્વારા જ સફળ બને તેમ છે. વાતચીત કરવી એટલે એવું નહિ કે આપણે કોઈ અન્ય વ્યક્તિ વિશેની

39) કોઈ પણ સંબંધનો મૂળ આધાર એટલે વાતચીત. Read More »

38) મહાશિવરાત્રી

મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઉજવાય છે. આ વર્ષે ૨૦૨૫માં ૨૬ ફેબ્રુઆરીના રોજ આ પાવન તેહવાર આવી રહ્યો છે. આ રાત્રિનું વિશેષ મહત્વ ભગવાન શિવના ભક્તો માટે છે, કારણ કે આ દિવસની પવિત્રતા અને પૂજા તેમના જીવનમાં આધ્યાત્મિક અને સામાજિક પરિવર્તન લાવવાનો દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાશિવરાત્રીનો

38) મહાશિવરાત્રી Read More »

37) વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ (International Mother Language Day) દર વર્ષે 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસને યૂનેસ્કોએ 1999માં મનાવવાની શરુઆત કરી હતી, અને તેનો ધ્યેય વિશ્વભરના લોકોમાં પોતાની માતૃભાષાની મહત્ત્વતા અને સંસ્કૃતિને લગતી જાગૃતિ લાવવાની છે. વિશ્વમાં 7000 થી વધુ ભાષાઓ બોલાય છે, જેમાં ઘણા લોકો પોતાની માતૃભાષા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ

37) વિશ્વ માતૃભાષા દિવસ Read More »

36) છત્રપતિ શિવાજી મહારાજ: એક મહાન યોધ્ધા અને દ્રષ્ટાવટ

છત્રપતિ શિવાજી મહારાજ, મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને ભારતના એક મહાન યોધ્ધા હતા, જેમણે માત્ર યોધ્ધાની શૂરવીરતા અને ધાર્મિક નિયંત્રણથી દેશના તંત્રને વધુ મજબૂત બનાવ્યું, પરંતુ તેમણે પોતાના શાસનમાં પણ ન્યાય, અનુકૂળતા જેવી વિચારધારા વિકસાવવાનો અભિગમ અપનાવ્યો. જન્મ અને પરિવારછત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ રાયગઢના કિલ્લામાં થયો હતો. તેમના પિતા, શાહજી ભોસલે, એક

36) છત્રપતિ શિવાજી મહારાજ: એક મહાન યોધ્ધા અને દ્રષ્ટાવટ Read More »

35) વિશ્વકર્મા જયંતિ

વિશ્વકર્મા જયંતિ એટલે એ દિવસ જ્યારે ભારત અને વિશ્વના વિવિધ સ્થળોએ શ્રમજીવી, યાંત્રિક શ્રેષ્ઠતા, ઉદ્યોગકારો અને ટેકનિકલ ક્ષેત્રે કાર્ય કરતા લોકો તેમના મશીનોના જ્ઞાન માટે ભગવાન વિશ્વકર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ તહેવાર વિશેષ રીતે એન્જિનિયરો, મેકેનિક્સ, પેઇન્ટર્સ, બાંધકામ શ્રમકર્તાઓ અને કામકાજ સાથે સંકળાયેલા તમામ વ્યાવસાયિકો દ્વારા ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. ભગવાન વિશ્વકર્મા એ પૌરાણિક

35) વિશ્વકર્મા જયંતિ Read More »

34) માધવ શરણ

દરેક વ્યક્તિને જિંદગી આપનાર એ માધવ જ છે. પણ આ વર્તમાન જીવનમાં વ્યક્તિ ક્યારેક મોહ, માયા તેમજ અન્ય લાલચમાં પોતાની જાતને ઈશ્વરતુલ્ય સમજી ને જીવન જીવતો થયો છે. અન્ય સાથે ખરાબ વ્યવહાર, છલ, કપટ આ બધું જ તે ઈશ્વરની હાજરી હોવા છતાં આખો બંધ કરીને જીવનમાં કરતો જાય છે. આજ કારણોને લીધે તે હંમેશા ક્રોધ,

34) માધવ શરણ Read More »