Uncategorized

37) વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ (International Mother Language Day) દર વર્ષે 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસને યૂનેસ્કોએ 1999માં મનાવવાની શરુઆત કરી હતી, અને તેનો ધ્યેય વિશ્વભરના લોકોમાં પોતાની માતૃભાષાની મહત્ત્વતા અને સંસ્કૃતિને લગતી જાગૃતિ લાવવાની છે. વિશ્વમાં 7000 થી વધુ ભાષાઓ બોલાય છે, જેમાં ઘણા લોકો પોતાની માતૃભાષા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ […]

37) વિશ્વ માતૃભાષા દિવસ Read More »

28) “બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને પોતાના માટે પસંદ નથી.”

“બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને તમારા પોતાના માટે પસંદ નથી.” – આ ઉક્તિ માત્ર એક સુત્ર નથી, પરંતુ તે આપણા દરેકના માનવ જીવનના માર્ગદર્શનનું એક મહત્વપૂર્ણ સાધન છે. આપણા જીવનમાં સંબંધો અને વ્યાવહારિકતા ખુબ જ મહત્વની છે, કારણ કે તે આપણને સમાજમાં એકબીજાની સાથે કઇ રીતે વર્તવું એ ઘણીવાર પરિચય કરાવે

28) “બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને પોતાના માટે પસંદ નથી.” Read More »

20) સ્વપ્નની ભરમાર

સ્વપનું એક ધારણા છે. જેને લક્ષ્ય સાધવા માટેનું પ્રથમ ચરણ પણ આપણે કહી શકીએ છીએ. દરેક વ્યક્તિને જીવનમાં સ્વપના જોવાની આઝાદી ઈશ્વર તરફ થી મળેલ છે. પણ એજ સ્વપ્નને સાકાર કરવા માટે સાહસ, મેહનત એ દરેક એ આપમેળે જ કરવી પડે છે. એમાં કોઈ શંકા નથી કે પરમેશ્વર તમને એ સ્વપનું પાર પાડવામાં મદદ ના

20) સ્વપ્નની ભરમાર Read More »

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ.

આપણા સૌ કોઇના જીવનની અગણિત ભૂલો માફ જો ક્યાંય માફ થાય એવું હોય તો તે આપણું બાળપણ જ છે. બાળપણનું જીવન કોઈક જ માત્ર વ્યક્તિ હોય જેને પ્રિય ન લાગે. બાળપણમાં કોઈ પણ જાતની ભાવના જેવી કે કપટ, ગુસ્સો, લાલચ, મોહ માત્ર થોડા સમય માટે આવીને જતું રહેતું હોય છે. જે કોઈપણ બાળકના મનમાં રેહતું

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ. Read More »

18) સ્વ આઝાદીથી જ દેશ આઝાદ.

એકતા સ્વતંત્રતા સમાનતા રહે દેશ મે ચરિત્ર કી મહાનતા રહે વિકાસ મે વિવેક, સપના એક રાષ્ટ્ર કા,યોજના અનેક , ધ્યાન એક રાષ્ટ્ર કા, કર્મ હે અનેક, લક્ષ્ય એક રાષ્ટ્ર કા, પંથ હે અનેક, ધર્મ એક રાષ્ટ્ર કા. #દેશભક્તિ ગીત સ્વતંત્રતાના પવિત્ર તેમજ આનંદના દિવસથી ભારત દેશનો કોઈ પણ નાગરિક અજાણ નથી. આપણો ભારત દેશ બ્રિટિશ

18) સ્વ આઝાદીથી જ દેશ આઝાદ. Read More »

17) શિવોહમ

પવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલુ થઈ ગયા છે. સૌ કોઈ ભક્તજનો શિવ આગળ પૂજા, અર્ચના તેમજ પ્રાર્થનાઓ કરે અને પોતાનું કલ્યાણ પણ સાધે છે. વર્ષમાં આવતા આવા તહેવારો થકી જ આપણા હિન્દુત્વનું માન જળવાઈ રેહતુ હોય છે. એવા પર ઉદાહરણો બને કે મનુષ્ય પુરા વર્ષ દરમિયાન શિવ આગળ માથું નમાવીને વંદન પણ ન કરતો હોય

17) શિવોહમ Read More »

16) ગણપતિ દાદાનું વિસર્જન થયું પણ મનના ખરાબ ભાવો વિસર્જિત થયા ખરા!

દર વર્ષે ગણપતિ બાપા આવે ને, ખૂણે ખૂણે ગણપતિ બેસાડાય અને બપ્પાની પૂજાઓ, અર્ચનાઓ થાય. ભજન-ગીતો ગવાય અને લાડુ, પ્રસાદી તેમજ જાતજાતના થાળો ધરાવાય. અગણિત સંખ્યામાં ભક્તો ગણપતિદાદાની પૂજામાં ભાગ લેય અને બાપ્પાને પ્રસન્ન કરે. પણ ખરા અર્થમાં તો ગણપતિ બાપ્પાની પૂજા તો એજ વ્યક્તિની ફળે જે વ્યક્તિ ગણપતિદાદાની જેમ જ માતા પિતાના ચરણોમાં બ્રહ્માંડ

16) ગણપતિ દાદાનું વિસર્જન થયું પણ મનના ખરાબ ભાવો વિસર્જિત થયા ખરા! Read More »

15) આપણામાંથી ઘણું વિસર્જિત થાય એમ છે.

અત્યારે જ ગણપતિ દાદા આવ્યા અને થોડા જ દિવસોમાં વિસર્જનના દિવસો આવી ગયા. ગણપતિ બાપ્પાના પૂજન સમયે આપણે સૌ કહેતા હોઈએ છીએ કે જે પણ કંઈ ભૂલ થઈ હોય તેની માફી આપણે દાદા પાસે માંગતા હોઈએ છીએ. ગણપતિ બાપ્પા આપણા સૌ કોઈના આટલા એવા પ્રિય હોવાથી પણ તેઓ અનંત ચતુર્થીના દિવસે વિસર્જિત થઈ જાય છે

15) આપણામાંથી ઘણું વિસર્જિત થાય એમ છે. Read More »

14) “શ્રાધ પક્ષ” જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ સાચું શ્રાદ્ધ.

હમણાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે. જે હિન્દુ ધર્મમાં એક ઉત્સવના જેમ જ પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આપણે સૌ કોઈ પિતૃઓ માટે જાતજાતની ભોજન વાનગીઓ એમને બનાવીને ધરાવી રહ્યા છીએ. મનુષ્ય ગમે એટલો આગળ વધે પણ પોતાનો સ્વાર્થી એવો લોભ લાલચ વાળો સ્વભાવ તે ક્યાંય છોડી શકે એમ નથી. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ધરાવવામાં આવતો ભોગ

14) “શ્રાધ પક્ષ” જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ સાચું શ્રાદ્ધ. Read More »

13) શક્તિ નું સ્વરૂપ એટલે “મા”

હાલમાં નવરાત્રિના પવિત્ર એવા દિવસો ચાલી રહ્યા છે. નવરાત્રી પર્વ એટલે કે જેમાં શક્તિની પૂજા, આરાધના અને નૃત્યમાં વિષશ ગરબા થતાં જોવા મળે છે. નવરાત્રી પર્વમાં માતાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસ શૈપુત્રીની થી લઈને અંતિમ દિવસે મહિસાસુરમર્દિની તરીકે દેવીની આરાધના, પૂજા થાય છે. નવરાત્રી પર્વ હિન્દુઓનો પરંપરાગત ચાલી આવેલો તેહવાર

13) શક્તિ નું સ્વરૂપ એટલે “મા” Read More »