Personal Development

50) વિશ્વ પુસ્તક દિવસ: જ્ઞાનનું દીપક અને સંસ્કૃતિનો પથદર્શન.

દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર પુસ્તકો અને લખાણના સન્માનનો દિવસ નથી, પરંતુ માનવજાતના વિકાસમાં વાંચનની અગાધ ભૂમિકા, લેખકોની કલમનો માહાત્મ્ય અને પુસ્તકપ્રેમીઓની લાગણીઓનો દિવસ છે. યૂનેસ્કો દ્વારા ૧૯૯૫માં શરૂ કરાયેલો વિશ્વ પુસ્તક દિવસ આજે ૧૦૦થી વધુ દેશોમાં ઉજવાય છે. ૨૩ એપ્રિલ એવુ વિશિષ્ટ કારણસર […]

50) વિશ્વ પુસ્તક દિવસ: જ્ઞાનનું દીપક અને સંસ્કૃતિનો પથદર્શન. Read More »

3) ક્ષમા એ જ જીવન.

ક્ષમા એ માનવ સંબંધી સંવેદનાત્મક અને નૈતિક દૃષ્ટિકોણથી અગત્યનો ખ્યાલ છે. જીવનમાં અનેકવાર આપણા સંબંધો તૂટે છે, બીજા લોકોના થકી લાગણીઓ દુઃખી થાય છે અને સમયની વહનના કારણે વિમર્શો અથવા ભૂલો બને છે. આ સંજોગોમાં “ક્ષમા માગવી અને આપવી” એ એક શક્તિશાળી સાધન બની શકે છે, જે મનુષ્યના દિલમાંથી દુશ્મની અને ગુસ્સાને દૂર કરે છે

3) ક્ષમા એ જ જીવન. Read More »

2) દરેક સંબંધનો મૂળ આધાર “શ્વાસ” અને “વિશ્વાસ”.

આજકાલના વ્યસ્ત અને દિનચર્યા ભરેલા જીવનમાં આપણે એવા ઘણા સંબંધોમાં વ્‍યસ્ત રહીને જીવન જીવી રહ્યા છીએ, જે કોઈક રીતે આપણને જીવનમાં સંતોષ પૂરો પડતા હોય છે. આવા સંબંધો વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન બંનેમાં જોવા મળે છે, જેમ કે કુટુંબ, મીત્રતા, પ્રેમ, વગેરે. પરંતુ આ સંબંધોની મજબૂતીનો આધાર કેટલીય બાબતો પર નિર્ભર કરે છે. આમાં બે

2) દરેક સંબંધનો મૂળ આધાર “શ્વાસ” અને “વિશ્વાસ”. Read More »

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો.

આપણા વિચારો આપણા જીવનમાં એક આગવું સ્થાન ધરાવતા હોય છે. આપણા જીવનમાં આપણા વિચારો જે રીતના હશે એ પ્રમાણે જ આપણે આપણા જીવનમાં આપણો મનોવ્યાપાર થશે. મનોવ્યાપાર અર્થાત્ આપણા મનનો વ્યવહાર. આપણા વિચારો તેમજ આપણો સ્વભાવ જીવનમાં કેવી રીતે નો છે. આ જ બાબત નું આગવું સ્થાન આપણા જીવનને પાર પાડે છે. આપણા વિચારો એ

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો. Read More »