my dairy

47) વિચારોની સુંદરતા

જીવનમાં “ચેહરાની સુંદરતા કરતા વિચારોની સુંદરતા વધુ શ્રેષ્ઠ” કેહવાય છે, જે માનવજાતની આંતરિક અને વૈચારિક ઊંચાઈ પર ભાર મૂકતી હોય છે. આ સંદર્ભમાં, એક સુંદર ચહેરો માત્ર લોકોની નજરમાં પ્રથમ પ્રભાવ પાડે છે, પરંતુ તે લક્ષણો અને તાત્કાલિક આકર્ષણનો માત્ર હિસ્સો જ હોય છે. બીજી બાજુ, વિચારોની સુંદરતા, તે ઊંડાણ અને મૂલ્ય ધરાવતી હોય છે, […]

47) વિચારોની સુંદરતા Read More »

47) વિચારોની સુંદરતા

જીવનમાં “ચેહરાની સુંદરતા કરતા વિચારોની સુંદરતા વધુ શ્રેષ્ઠ” કેહવાય છે, જે માનવજાતની આંતરિક અને વૈચારિક ઊંચાઈ પર ભાર મૂકતી હોય છે. આ સંદર્ભમાં, એક સુંદર ચહેરો માત્ર લોકોની નજરમાં પ્રથમ પ્રભાવ પાડે છે, પરંતુ તે લક્ષણો અને તાત્કાલિક આકર્ષણનો માત્ર હિસ્સો જ હોય છે. બીજી બાજુ, વિચારોની સુંદરતા, તે ઊંડાણ અને મૂલ્ય ધરાવતી હોય છે,

47) વિચારોની સુંદરતા Read More »

42) પરિવાર આપણો શ્રેષ્ઠ મિત્ર.

જીવનમાં વ્યક્તિ બાલ્યાવસ્થા પછીથી જ્યારે દુનિયાને જોવાની શરૂઆત કરે, ત્યાર થી વ્યક્તિના જીવનમાં અવારનવાર અગણિત લોકો તેના જીવનમાં આવતા જતા રહે છે. પણ ક્યારેક જીવનમાં એવું બને કે વ્યક્તિ આપણા હદયના વધુ નજીક હોય અને તેમ છતાં પણ કોક દિવસ તે કાયમ માટે જતો રહે છે. ત્યારે આપણે આપણું જીવન જીવતા રહીએ તો ઠીક. પણ..!

42) પરિવાર આપણો શ્રેષ્ઠ મિત્ર. Read More »

41) ખરો નારી સન્માન.

8 માર્ચ – વિશ્વ સ્ત્રી દિવસ. સ્ત્રીઓના સન્માનમાં કંઈ કેટલુંય કવિઓ લેખકો દ્વારા લખાશે, લોકો વાચશે અને પ્રેરણામય બની જશે. પણ ૯મી માર્ચના દીને આજ પ્રેરણાનું દફન થઈ જાય છે, દરેક જણમાં. હા…આ બધું હકીકત છે. બસ લેખકની કલમોમાં હકીકતને અન્યજન સ્વીકારવા નથી માંગતા. સ્ત્રીના સંઘર્ષ વરસોથી ચાલી આવ્યા છે. કેટલીય સ્ત્રીઓએ સંઘર્ષમાં પોતાના છેલ્લી

41) ખરો નારી સન્માન. Read More »

40) સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુઓ.

સંસારમાં ઈશ્વરે મુખ્ય સ્ત્રી ને પુરુષ એમ બે જાતીઓનું સર્જન કર્યું છે. સ્ત્રી અને પુરુષ બંનેની પ્રશંસા જીવનમાં સરખી જ છે. પણ આજના સમયમાં કેટલાક આ બાબતને સહજતાથી સ્વીકારી નથી શકતા. સ્ત્રીઓને લાગે છે કે પુરુષો સારા નથી હોતા અને પુરુષોને સ્ત્રીઓ. પણ આ વાત માત્ર સમજણશક્તિ ની છે. જો આપણી સમજણશક્તિ શ્રેષ્ઠ વિકસાવી ને

40) સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુઓ. Read More »

39) કોઈ પણ સંબંધનો મૂળ આધાર એટલે વાતચીત.

જીવનમાં આપણા અંગત દરેક સબંધને મજબુત તેમજ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો એકમાત્ર આધાર વાતચીત છે. વાતચીત કરવાથી જ કોઈ પણ સંબંધનું બીજ રોપાતું હોય છે. માતાપિતા, પતિપત્ની, ભાઈબહેન કે પછી મિત્રતા હોય, કોઈ પણ સબંધનું અસ્તિત્વ વાતચીત દ્વારા જ સફળ બને તેમ છે. વાતચીત કરવી એટલે એવું નહિ કે આપણે કોઈ અન્ય વ્યક્તિ વિશેની

39) કોઈ પણ સંબંધનો મૂળ આધાર એટલે વાતચીત. Read More »

34) માધવ શરણ

દરેક વ્યક્તિને જિંદગી આપનાર એ માધવ જ છે. પણ આ વર્તમાન જીવનમાં વ્યક્તિ ક્યારેક મોહ, માયા તેમજ અન્ય લાલચમાં પોતાની જાતને ઈશ્વરતુલ્ય સમજી ને જીવન જીવતો થયો છે. અન્ય સાથે ખરાબ વ્યવહાર, છલ, કપટ આ બધું જ તે ઈશ્વરની હાજરી હોવા છતાં આખો બંધ કરીને જીવનમાં કરતો જાય છે. આજ કારણોને લીધે તે હંમેશા ક્રોધ,

34) માધવ શરણ Read More »

33) કયારેક પુરુષને પણ પ્રેમની જરૂર પડે છે.

પ્રેમ એ એક એવું સંસ્કાર છે, જે માનવીના આત્માને સ્પર્શી શકે છે. પ્રાચીન કાળથી આજ દિવસ સુધી, પ્રેમને મોટેભાગે સ્ત્રી સાથે જોડવામાં આવ્યો છે. આપણો સમાજ પણ એવી જ રીતે પૂંછે છે કે પ્રેમ એ સ્ત્રીઓની લાગણી છે, પરંતુ આ એક બહુ મોટું ભૂલ છે. પુરુષો પણ એવી જ રીતે પ્રેમની જીવનમાં જરૂરિયાત અનુભવે છે.

33) કયારેક પુરુષને પણ પ્રેમની જરૂર પડે છે. Read More »

32) સુખનું સાચુ સરનામું

જીવનમાં સુખ એ મનની એવી સ્થિતિ છે, જે માનવજીવનના અભિગમને પરિપૂર્ણતા, શાંતિ અને સંતોષથી ભરી દેય છે. આપણને જીવનમાં મોટા ભાગે એવું લાગે છે કે સુખને શોધવા માટે અમુક બાહ્ય વસ્તુઓની જરૂરિયાત છે, જેમ કે પૈસા, સામાજિક પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ મિત્રો, મકાન, અથવા સફળતા. પરંતુ આ બધું ભય, ચિંતાઓ અને અડચણોથી છુટકારો મેળવવા માટે પૂરતું નથી.

32) સુખનું સાચુ સરનામું Read More »

31) ખરો પ્રજાસતાક પર્વ ત્યારે જ, જયારે બાકીના દિવસોમાં પણ દેશની રાષ્ટ્રીયતા જળવાય.

પ્રજાસતાક પર્વ એ ભારત દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, જેમાં આપણે આપણા રાષ્ટ્રના સંવિધાનને અનુસરીને આપણી લોકશાહી અને સ્વતંત્રતાનો ઉદ્ઘાટન કરીએ છીએ. દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વ ઉજવવામાં આવે છે, જ્યારે 1950 માં ભારતીય સંવિધાન અમલમાં આવ્યું હતું. આ દિવસને રાષ્ટ્રીય એકતા, ગૌરવ અને ભાઈચારા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવાનો એક અવસર તરીકે માનવામાં

31) ખરો પ્રજાસતાક પર્વ ત્યારે જ, જયારે બાકીના દિવસોમાં પણ દેશની રાષ્ટ્રીયતા જળવાય. Read More »