Motivation

47) વિચારોની સુંદરતા

જીવનમાં “ચેહરાની સુંદરતા કરતા વિચારોની સુંદરતા વધુ શ્રેષ્ઠ” કેહવાય છે, જે માનવજાતની આંતરિક અને વૈચારિક ઊંચાઈ પર ભાર મૂકતી હોય છે. આ સંદર્ભમાં, એક સુંદર ચહેરો માત્ર લોકોની નજરમાં પ્રથમ પ્રભાવ પાડે છે, પરંતુ તે લક્ષણો અને તાત્કાલિક આકર્ષણનો માત્ર હિસ્સો જ હોય છે. બીજી બાજુ, વિચારોની સુંદરતા, તે ઊંડાણ અને મૂલ્ય ધરાવતી હોય છે, […]

47) વિચારોની સુંદરતા Read More »

47) વિચારોની સુંદરતા

જીવનમાં “ચેહરાની સુંદરતા કરતા વિચારોની સુંદરતા વધુ શ્રેષ્ઠ” કેહવાય છે, જે માનવજાતની આંતરિક અને વૈચારિક ઊંચાઈ પર ભાર મૂકતી હોય છે. આ સંદર્ભમાં, એક સુંદર ચહેરો માત્ર લોકોની નજરમાં પ્રથમ પ્રભાવ પાડે છે, પરંતુ તે લક્ષણો અને તાત્કાલિક આકર્ષણનો માત્ર હિસ્સો જ હોય છે. બીજી બાજુ, વિચારોની સુંદરતા, તે ઊંડાણ અને મૂલ્ય ધરાવતી હોય છે,

47) વિચારોની સુંદરતા Read More »

46) જિંદગી

કભી કભી ઉદાસી કી આગ હૈ જિંદગી,કભી કભી ખુશીઓ કા બાગ હૈ જિંદગી,હસાતા ઓર રૂલાતા બાગ હૈ જિંદગી,કડવે ઓર મીઠે અનુભવો કા સ્વાદ હૈ જિંદગી,પર અંત મે તો કિયે હુએ કર્મો કા હિસાબ હૈ જિંદગી. (-અજ્ઞાત) જિંદગી જીવવું સરળ છે, એ વાત આપણે ખાતરીપૂર્વક ત્યારે જ કહી શકીએ જ્યારે આપણે દરેક પ્રકારની મુશ્કેલીઓને પડકાર આપતા

46) જિંદગી Read More »

45) શુભ સવાર

“શુભ સવાર” એ એક શબ્દ નથી, પરંતુ તે એક પ્રેરણાનું સંકેત છે, જે દરેક વ્યક્તિના જીવનમાં નવી શરૂઆત અને તાજગીની લાગણી દાખલ કરે છે. સવારનો સમય એવો હોય છે જ્યારે દિવસના નવા પ્રભાવકારક દ્રષ્ટિકોણ સાથે આપણે બાહ્ય અને આંતરિક રૂપે તાજા અને સકારાત્મક અનુભવોને શરૂ કરીએ છીએ. સવારનો સમય, જે અનુકૂળ સમયે સકારાત્મક અને સક્રિય

45) શુભ સવાર Read More »

44) ભારતદેશનું ગૌરવ : સુનિતા વિલિયમ્સ.

ભારત દેશની દીકરી સુનિતા વિલિયમ્સ એ પ્રખ્યાત ભારતીય અમેરિકી અવકાશ યાંત્રિક છે, જેમણે નાસાની અવકાશ મિશનમાં ભાગ લીધો અને પુરા ભારત માટે વિશ્વભરમાં ગૌરવ વધાર્યો છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર, ૧૯૬૫માં થયો. સુનીતા ના પિતા મૂળ ભારતીય હતા, જેમણે ભારતીય નેવી સેનાની ભૂમિકાઓ ભજવી. તેમજ તેમની માતા મૂળ યુ. કે. થી છે. સુનિતા વિલિયમ્સને તેના

44) ભારતદેશનું ગૌરવ : સુનિતા વિલિયમ્સ. Read More »

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો.

આપણા વિચારો આપણા જીવનમાં એક આગવું સ્થાન ધરાવતા હોય છે. આપણા જીવનમાં આપણા વિચારો જે રીતના હશે એ પ્રમાણે જ આપણે આપણા જીવનમાં આપણો મનોવ્યાપાર થશે. મનોવ્યાપાર અર્થાત્ આપણા મનનો વ્યવહાર. આપણા વિચારો તેમજ આપણો સ્વભાવ જીવનમાં કેવી રીતે નો છે. આ જ બાબત નું આગવું સ્થાન આપણા જીવનને પાર પાડે છે. આપણા વિચારો એ

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો. Read More »