Mental Health

51) સુખ દુઃખની મોંઘવારી.

આજનો માનવ અત્યંત જાગૃત છે. તેના હાથમાં દુનિયાની પૂરેપૂરી જાણકારી છે, તે ટેક્નોલોજીથી સજ્જ છે, તે ઝડપી વિચારશક્તિ ધરાવે છે. તેમ છતાં પણ, તેના જીવનમાં સવાલ વધારે છે અને શાંતિ ઓછી. કારણકે સુખ અને દુઃખ – બે ખૂબ જ મૂળભૂત લાગણીઓ – આજે “મોંઘી” બની ગઈ છે. માનસિક રીતે, આર્થિક રીતે અને લાગણાત્મક રીતે પણ. […]

51) સુખ દુઃખની મોંઘવારી. Read More »

49) સમયના ચક્રમાં ફસાયેલા સંબંધો

“કેટલાંક સંબંધો સમયની સાથે ઊભા થાય છે, કેટલાંક સમયની સાથે તૂટી જાય છે, અને કેટલાંક – સમયના ચક્રમાં ફસાઈને, જીવંત હોવા છતાં મૃત્યુ જેવા બની જાય છે.” માનવ જીવન સંબંધોનું જ જાળ છે. દરેક માણસ પોતાના જીવનમાં અનેક પ્રકારના સંબંધો ઊભા કરે છે – માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રતા, પ્રેમ, દાંપત્ય, સાથીદારો, સહકર્મી… દરેક સંબંધનું પોતાનું સ્થાન

49) સમયના ચક્રમાં ફસાયેલા સંબંધો Read More »

46) જિંદગી

કભી કભી ઉદાસી કી આગ હૈ જિંદગી,કભી કભી ખુશીઓ કા બાગ હૈ જિંદગી,હસાતા ઓર રૂલાતા બાગ હૈ જિંદગી,કડવે ઓર મીઠે અનુભવો કા સ્વાદ હૈ જિંદગી,પર અંત મે તો કિયે હુએ કર્મો કા હિસાબ હૈ જિંદગી. (-અજ્ઞાત) જિંદગી જીવવું સરળ છે, એ વાત આપણે ખાતરીપૂર્વક ત્યારે જ કહી શકીએ જ્યારે આપણે દરેક પ્રકારની મુશ્કેલીઓને પડકાર આપતા

46) જિંદગી Read More »

45) શુભ સવાર

“શુભ સવાર” એ એક શબ્દ નથી, પરંતુ તે એક પ્રેરણાનું સંકેત છે, જે દરેક વ્યક્તિના જીવનમાં નવી શરૂઆત અને તાજગીની લાગણી દાખલ કરે છે. સવારનો સમય એવો હોય છે જ્યારે દિવસના નવા પ્રભાવકારક દ્રષ્ટિકોણ સાથે આપણે બાહ્ય અને આંતરિક રૂપે તાજા અને સકારાત્મક અનુભવોને શરૂ કરીએ છીએ. સવારનો સમય, જે અનુકૂળ સમયે સકારાત્મક અને સક્રિય

45) શુભ સવાર Read More »

3) ક્ષમા એ જ જીવન.

ક્ષમા એ માનવ સંબંધી સંવેદનાત્મક અને નૈતિક દૃષ્ટિકોણથી અગત્યનો ખ્યાલ છે. જીવનમાં અનેકવાર આપણા સંબંધો તૂટે છે, બીજા લોકોના થકી લાગણીઓ દુઃખી થાય છે અને સમયની વહનના કારણે વિમર્શો અથવા ભૂલો બને છે. આ સંજોગોમાં “ક્ષમા માગવી અને આપવી” એ એક શક્તિશાળી સાધન બની શકે છે, જે મનુષ્યના દિલમાંથી દુશ્મની અને ગુસ્સાને દૂર કરે છે

3) ક્ષમા એ જ જીવન. Read More »

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો.

આપણા વિચારો આપણા જીવનમાં એક આગવું સ્થાન ધરાવતા હોય છે. આપણા જીવનમાં આપણા વિચારો જે રીતના હશે એ પ્રમાણે જ આપણે આપણા જીવનમાં આપણો મનોવ્યાપાર થશે. મનોવ્યાપાર અર્થાત્ આપણા મનનો વ્યવહાર. આપણા વિચારો તેમજ આપણો સ્વભાવ જીવનમાં કેવી રીતે નો છે. આ જ બાબત નું આગવું સ્થાન આપણા જીવનને પાર પાડે છે. આપણા વિચારો એ

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો. Read More »