50) વિશ્વ પુસ્તક દિવસ: જ્ઞાનનું દીપક અને સંસ્કૃતિનો પથદર્શન.
દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર પુસ્તકો અને લખાણના સન્માનનો દિવસ નથી, પરંતુ માનવજાતના વિકાસમાં વાંચનની અગાધ ભૂમિકા, લેખકોની કલમનો માહાત્મ્ય અને પુસ્તકપ્રેમીઓની લાગણીઓનો દિવસ છે. યૂનેસ્કો દ્વારા ૧૯૯૫માં શરૂ કરાયેલો વિશ્વ પુસ્તક દિવસ આજે ૧૦૦થી વધુ દેશોમાં ઉજવાય છે. ૨૩ એપ્રિલ એવુ વિશિષ્ટ કારણસર […]
50) વિશ્વ પુસ્તક દિવસ: જ્ઞાનનું દીપક અને સંસ્કૃતિનો પથદર્શન. Read More »