Inspirational

28) “બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને પોતાના માટે પસંદ નથી.”

“બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને તમારા પોતાના માટે પસંદ નથી.” – આ ઉક્તિ માત્ર એક સુત્ર નથી, પરંતુ તે આપણા દરેકના માનવ જીવનના માર્ગદર્શનનું એક મહત્વપૂર્ણ સાધન છે. આપણા જીવનમાં સંબંધો અને વ્યાવહારિકતા ખુબ જ મહત્વની છે, કારણ કે તે આપણને સમાજમાં એકબીજાની સાથે કઇ રીતે વર્તવું એ ઘણીવાર પરિચય કરાવે […]

28) “બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને પોતાના માટે પસંદ નથી.” Read More »

27) “ઉતરાયણના તેહવાર ઉપર આપણો આનંદ, અબોલ જીવોને માટે દુઃખનો પળ ન બને એજ ખરી ઉતરાયણ”.

આમ તો મકરસંક્રાંતિ તેમજ ઉત્તરાયણ તેહવાર નિમિતે ઘણા બધા લેખોમાં દાન-પુણ્યનો મહિમા તેમજ ઉતરાયણ ની મજાનું વર્ણન થાય છે પરંતુ આ વખતે મારું સચોટ કથન એક ઉંડી બાબતની સમજણ ઉપર છે. જેને સમજવાનો પ્રયત્ન આપણે દરેક એક વખત વિચારીને કરીએ એવી અપેક્ષાઓ હું મારા વહાલા દરેક વાચક પાસેથી રાખું છું. ઉતરાયણ પર્વ એ ભારતના મહત્ત્વપૂર્ણ

27) “ઉતરાયણના તેહવાર ઉપર આપણો આનંદ, અબોલ જીવોને માટે દુઃખનો પળ ન બને એજ ખરી ઉતરાયણ”. Read More »

26) જીવનના ઉપદેશો સ્વામી વિવેકાનંદ પાસેથી

૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવી રહી છે તો સ્વામી વિવેકાનંદના મુખ્ય ઉપદેશોને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામી વિવેકાનંદ એ ભારતીય આધ્યાત્મિક નેતા અને વ્યાવહારિક વિચારક હતા, જેમણે ભારત અને દુનિયાને જીવન, આધ્યાત્મિકતા અને સકારાત્મક દૃષ્ટિએ નવી દિશા આપી. તેમના ઉપદેશો આજે પણ ખૂબ પ્રેરણાદાયી છે. તેમના જીવન અને વિચારો એ મજબૂત અને

26) જીવનના ઉપદેશો સ્વામી વિવેકાનંદ પાસેથી Read More »

25) ડાયરી એક સાથી

ડાયરી એક એવી સાથી છે જે ક્યારેય નથી બોલતી, પણ એનું મૌન એનો સૌથી મોટો સંદેશ છે. દરેક માણસના જીવનમાં એવી કેટલીક અનુભૂતિઓ અને લાગણીઓ હોય છે, જેને તે પોતાના નજીકના મિત્રો સાથે પણ વહેંચી ન શકે. આવા પળો અને વિચારોને વ્યક્ત કરવા માટે ડાયરી એક ઉત્તમ માધ્યમ હોય છે. ડાયરી એક એવું મિત્ર છે

25) ડાયરી એક સાથી Read More »

24) welcome to 2025

જીવનનું એક વર્ષ પૂર્ણ થયું અને બીજું વર્ષ આવી ગયું. નવું વર્ષ, નવો મોકો, નવી શતરંજ, નવી આશા, નવો આનંદ, નવો ઉલ્લાસ, નવી ખુશી, નવી અપેક્ષાઓ, નવો રંગ તેમજ નવો સમય. જીવનના આ નવા વર્ષને સૌની સાથે મળીને ઉત્સવમય બનાવી દેવું જોઈએ એવા આગ્રહથી આપણે નવા વર્ષની શરૂઆત સૌની સાથે કરવી જોઈએ. નવા વર્ષમાં નવી

24) welcome to 2025 Read More »

23) વર્ષનો છેલ્લો દિવસ: સમયના આલોકમાં એક પ્રતિબિંબ

વર્ષનો છેલ્લો દિવસ આવી ગયો છે, જે દરેક વ્યક્તિ માટે વિવિધ અર્થો અને અનુભવોથી ભરેલો હોય છે. જે વર્ષ સંપૂર્ણ થતું હોય છે, તે આપણને એક અનમોલ અવસર આપે છે — એક તક છે, જે આપણે આપણા પૂર્વી અનુભવ, હેતુ અને આપણા ઘડતર પર વિચાર કરી શકીએ. આ દિવસ, એક અનોખો સમય હોય છે, જેમાં

23) વર્ષનો છેલ્લો દિવસ: સમયના આલોકમાં એક પ્રતિબિંબ Read More »

22) ક્યારેક પ્રેમમાં પણ પાનખર જેવી સ્થિતિ સર્જાય છે.

પ્રેમ એ દરેક માનવ જીવનું સૌથી પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ અનુભવ છે. જ્યારે જીવનમાં પ્રેમની વાત આવે છે, ત્યારે આપણા મનમાં ચાહત, કાળજી, એકબીજાની સાથે પસાર કરેલી મીઠી યાદો અને લાગણીઓની છાયાઓ પથરાય જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવા ક્ષણો આવે છે, જ્યારે પ્રેમની લાગણીઓ ઊંચી રહીને ચરમ પર પહોંચે છે, પરંતુ એ પ્રેમ એ

22) ક્યારેક પ્રેમમાં પણ પાનખર જેવી સ્થિતિ સર્જાય છે. Read More »

21) પ્રેમનું બંધન

જીવનમાં સાચી રીતે જો કહીએ તો પ્રેમ એક એવી લાગણી છે જે માત્ર અનુભવ કરવાથી પણ જીવને શાંતિ અને હૂફ અનુભવાતી હોય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ રાધાકૃષ્ણના પ્રેમથી કોઈ પણ અજાણ નથી. પણ ખરા અર્થમાં રાધાકૃષ્ણનો પ્રેમ ઘણાખરા વ્યક્તિઓ જીવનમાં સમજી શકે તેમ નથી. રાધાજીએ તેમનું પૂરું જીવન શ્રીકૃષ્ણને માત્ર સ્મરણ તેમજ કૃષ્ણને યાદ

21) પ્રેમનું બંધન Read More »

20) સ્વપ્નની ભરમાર

સ્વપનું એક ધારણા છે. જેને લક્ષ્ય સાધવા માટેનું પ્રથમ ચરણ પણ આપણે કહી શકીએ છીએ. દરેક વ્યક્તિને જીવનમાં સ્વપના જોવાની આઝાદી ઈશ્વર તરફ થી મળેલ છે. પણ એજ સ્વપ્નને સાકાર કરવા માટે સાહસ, મેહનત એ દરેક એ આપમેળે જ કરવી પડે છે. એમાં કોઈ શંકા નથી કે પરમેશ્વર તમને એ સ્વપનું પાર પાડવામાં મદદ ના

20) સ્વપ્નની ભરમાર Read More »

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ.

આપણા સૌ કોઇના જીવનની અગણિત ભૂલો માફ જો ક્યાંય માફ થાય એવું હોય તો તે આપણું બાળપણ જ છે. બાળપણનું જીવન કોઈક જ માત્ર વ્યક્તિ હોય જેને પ્રિય ન લાગે. બાળપણમાં કોઈ પણ જાતની ભાવના જેવી કે કપટ, ગુસ્સો, લાલચ, મોહ માત્ર થોડા સમય માટે આવીને જતું રહેતું હોય છે. જે કોઈપણ બાળકના મનમાં રેહતું

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ. Read More »