28) “બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને પોતાના માટે પસંદ નથી.”
“બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને તમારા પોતાના માટે પસંદ નથી.” – આ ઉક્તિ માત્ર એક સુત્ર નથી, પરંતુ તે આપણા દરેકના માનવ જીવનના માર્ગદર્શનનું એક મહત્વપૂર્ણ સાધન છે. આપણા જીવનમાં સંબંધો અને વ્યાવહારિકતા ખુબ જ મહત્વની છે, કારણ કે તે આપણને સમાજમાં એકબીજાની સાથે કઇ રીતે વર્તવું એ ઘણીવાર પરિચય કરાવે […]
28) “બીજાઓ સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરવો જે તમને પોતાના માટે પસંદ નથી.” Read More »