Inspirational

39) કોઈ પણ સંબંધનો મૂળ આધાર એટલે વાતચીત.

જીવનમાં આપણા અંગત દરેક સબંધને મજબુત તેમજ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો એકમાત્ર આધાર વાતચીત છે. વાતચીત કરવાથી જ કોઈ પણ સંબંધનું બીજ રોપાતું હોય છે. માતાપિતા, પતિપત્ની, ભાઈબહેન કે પછી મિત્રતા હોય, કોઈ પણ સબંધનું અસ્તિત્વ વાતચીત દ્વારા જ સફળ બને તેમ છે. વાતચીત કરવી એટલે એવું નહિ કે આપણે કોઈ અન્ય વ્યક્તિ વિશેની […]

39) કોઈ પણ સંબંધનો મૂળ આધાર એટલે વાતચીત. Read More »

38) મહાશિવરાત્રી

મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઉજવાય છે. આ વર્ષે ૨૦૨૫માં ૨૬ ફેબ્રુઆરીના રોજ આ પાવન તેહવાર આવી રહ્યો છે. આ રાત્રિનું વિશેષ મહત્વ ભગવાન શિવના ભક્તો માટે છે, કારણ કે આ દિવસની પવિત્રતા અને પૂજા તેમના જીવનમાં આધ્યાત્મિક અને સામાજિક પરિવર્તન લાવવાનો દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાશિવરાત્રીનો

38) મહાશિવરાત્રી Read More »

37) વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ (International Mother Language Day) દર વર્ષે 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસને યૂનેસ્કોએ 1999માં મનાવવાની શરુઆત કરી હતી, અને તેનો ધ્યેય વિશ્વભરના લોકોમાં પોતાની માતૃભાષાની મહત્ત્વતા અને સંસ્કૃતિને લગતી જાગૃતિ લાવવાની છે. વિશ્વમાં 7000 થી વધુ ભાષાઓ બોલાય છે, જેમાં ઘણા લોકો પોતાની માતૃભાષા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ

37) વિશ્વ માતૃભાષા દિવસ Read More »

36) છત્રપતિ શિવાજી મહારાજ: એક મહાન યોધ્ધા અને દ્રષ્ટાવટ

છત્રપતિ શિવાજી મહારાજ, મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને ભારતના એક મહાન યોધ્ધા હતા, જેમણે માત્ર યોધ્ધાની શૂરવીરતા અને ધાર્મિક નિયંત્રણથી દેશના તંત્રને વધુ મજબૂત બનાવ્યું, પરંતુ તેમણે પોતાના શાસનમાં પણ ન્યાય, અનુકૂળતા જેવી વિચારધારા વિકસાવવાનો અભિગમ અપનાવ્યો. જન્મ અને પરિવારછત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ રાયગઢના કિલ્લામાં થયો હતો. તેમના પિતા, શાહજી ભોસલે, એક

36) છત્રપતિ શિવાજી મહારાજ: એક મહાન યોધ્ધા અને દ્રષ્ટાવટ Read More »

35) વિશ્વકર્મા જયંતિ

વિશ્વકર્મા જયંતિ એટલે એ દિવસ જ્યારે ભારત અને વિશ્વના વિવિધ સ્થળોએ શ્રમજીવી, યાંત્રિક શ્રેષ્ઠતા, ઉદ્યોગકારો અને ટેકનિકલ ક્ષેત્રે કાર્ય કરતા લોકો તેમના મશીનોના જ્ઞાન માટે ભગવાન વિશ્વકર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ તહેવાર વિશેષ રીતે એન્જિનિયરો, મેકેનિક્સ, પેઇન્ટર્સ, બાંધકામ શ્રમકર્તાઓ અને કામકાજ સાથે સંકળાયેલા તમામ વ્યાવસાયિકો દ્વારા ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. ભગવાન વિશ્વકર્મા એ પૌરાણિક

35) વિશ્વકર્મા જયંતિ Read More »

34) માધવ શરણ

દરેક વ્યક્તિને જિંદગી આપનાર એ માધવ જ છે. પણ આ વર્તમાન જીવનમાં વ્યક્તિ ક્યારેક મોહ, માયા તેમજ અન્ય લાલચમાં પોતાની જાતને ઈશ્વરતુલ્ય સમજી ને જીવન જીવતો થયો છે. અન્ય સાથે ખરાબ વ્યવહાર, છલ, કપટ આ બધું જ તે ઈશ્વરની હાજરી હોવા છતાં આખો બંધ કરીને જીવનમાં કરતો જાય છે. આજ કારણોને લીધે તે હંમેશા ક્રોધ,

34) માધવ શરણ Read More »

33) કયારેક પુરુષને પણ પ્રેમની જરૂર પડે છે.

પ્રેમ એ એક એવું સંસ્કાર છે, જે માનવીના આત્માને સ્પર્શી શકે છે. પ્રાચીન કાળથી આજ દિવસ સુધી, પ્રેમને મોટેભાગે સ્ત્રી સાથે જોડવામાં આવ્યો છે. આપણો સમાજ પણ એવી જ રીતે પૂંછે છે કે પ્રેમ એ સ્ત્રીઓની લાગણી છે, પરંતુ આ એક બહુ મોટું ભૂલ છે. પુરુષો પણ એવી જ રીતે પ્રેમની જીવનમાં જરૂરિયાત અનુભવે છે.

33) કયારેક પુરુષને પણ પ્રેમની જરૂર પડે છે. Read More »

32) સુખનું સાચુ સરનામું

જીવનમાં સુખ એ મનની એવી સ્થિતિ છે, જે માનવજીવનના અભિગમને પરિપૂર્ણતા, શાંતિ અને સંતોષથી ભરી દેય છે. આપણને જીવનમાં મોટા ભાગે એવું લાગે છે કે સુખને શોધવા માટે અમુક બાહ્ય વસ્તુઓની જરૂરિયાત છે, જેમ કે પૈસા, સામાજિક પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ મિત્રો, મકાન, અથવા સફળતા. પરંતુ આ બધું ભય, ચિંતાઓ અને અડચણોથી છુટકારો મેળવવા માટે પૂરતું નથી.

32) સુખનું સાચુ સરનામું Read More »

30) ગણતંત્ર દિવસ: એક નવી શરૂઆત, એક નવી દિશા.

ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણા ભારત દેશે જ્યારે પોતાના સંવિધાનને અપનાવ્યું અને ભારતને ગણતંત્ર તરીકે ઓળખાવામાં આવ્યું. આ દિવસે, ભારતદેશ એક સાહસિક, મજબૂત અને સંવેદનશીલ દેશ તરીકે ઊભા રહીને દ્રષ્ટિએ આગવી લીડરશિપનું પ્રદર્શન કરે છે. ભારતીય સંવિધાનનું મહત્વ: ભારતીય સંવિધાન એ વિશ્વના સૌથી લાંબા લખાયેલા સંવિધાનોમાંનો એક છે. તે સમાજને એક દિશા આપે

30) ગણતંત્ર દિવસ: એક નવી શરૂઆત, એક નવી દિશા. Read More »

29) ઈશ્વર દરેક વ્યક્તિને તેની મહેનત અનુસાર જીવનમાં ફળ પૂરું પાડે જ છે.

सर्वे भवंतु सुखिन: सर्वे सन्तु निरामया|सर्वे भद्राणि पश्यंतु मां किश्चित दुखभाग भवेत्|| અનુવાદ: દરેક લોકો સુખી બને, દરેક રોગમુક્ત થાય, દરેક જણ મંગલમયના સાક્ષી બને અને કોઈને પણ દુઃખના ભોગી ના થવું પડે. જીવનમાં દરેક વ્યક્તિ આ શ્લોકનું પાલન કરીને જો પોતાનું જીવન જીવે તો તે વ્યક્તિના જીવનની ગતિ સફળતા તરફ બમણી ગતિએ દોરાય એ

29) ઈશ્વર દરેક વ્યક્તિને તેની મહેનત અનુસાર જીવનમાં ફળ પૂરું પાડે જ છે. Read More »