Inspiration

49) સમયના ચક્રમાં ફસાયેલા સંબંધો

“કેટલાંક સંબંધો સમયની સાથે ઊભા થાય છે, કેટલાંક સમયની સાથે તૂટી જાય છે, અને કેટલાંક – સમયના ચક્રમાં ફસાઈને, જીવંત હોવા છતાં મૃત્યુ જેવા બની જાય છે.” માનવ જીવન સંબંધોનું જ જાળ છે. દરેક માણસ પોતાના જીવનમાં અનેક પ્રકારના સંબંધો ઊભા કરે છે – માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રતા, પ્રેમ, દાંપત્ય, સાથીદારો, સહકર્મી… દરેક સંબંધનું પોતાનું સ્થાન […]

49) સમયના ચક્રમાં ફસાયેલા સંબંધો Read More »

48) જીવનનો ભોગવિલાસ

જીવનના અનુભવો એ સતત બદલાતા અને વિકાસશીલ પધ્ધતિઓનું પ્રતિબિંબ છે. જીવનની યાત્રામાં માણસ અનેક પરિસ્થિતિઓનો સામનો કરે છે, જેમાં આનંદ, દુઃખ, સંઘર્ષ અને સફળતા જેવા તત્વો સંકાયેલા હોય છે. જીવનનો ભોગવિલાસ એ ફક્ત ભૌતિક દુનિયાની મૌજ મસ્તી અથવા વૈભવનો સ્વરૂપ નથી, પરંતુ તે એક આત્મિક અને માનસિક અભ્યાસ છે જે વ્યક્તિને તેના અસલ સ્વરૂપ અને

48) જીવનનો ભોગવિલાસ Read More »

46) જિંદગી

કભી કભી ઉદાસી કી આગ હૈ જિંદગી,કભી કભી ખુશીઓ કા બાગ હૈ જિંદગી,હસાતા ઓર રૂલાતા બાગ હૈ જિંદગી,કડવે ઓર મીઠે અનુભવો કા સ્વાદ હૈ જિંદગી,પર અંત મે તો કિયે હુએ કર્મો કા હિસાબ હૈ જિંદગી. (-અજ્ઞાત) જિંદગી જીવવું સરળ છે, એ વાત આપણે ખાતરીપૂર્વક ત્યારે જ કહી શકીએ જ્યારે આપણે દરેક પ્રકારની મુશ્કેલીઓને પડકાર આપતા

46) જિંદગી Read More »

45) શુભ સવાર

“શુભ સવાર” એ એક શબ્દ નથી, પરંતુ તે એક પ્રેરણાનું સંકેત છે, જે દરેક વ્યક્તિના જીવનમાં નવી શરૂઆત અને તાજગીની લાગણી દાખલ કરે છે. સવારનો સમય એવો હોય છે જ્યારે દિવસના નવા પ્રભાવકારક દ્રષ્ટિકોણ સાથે આપણે બાહ્ય અને આંતરિક રૂપે તાજા અને સકારાત્મક અનુભવોને શરૂ કરીએ છીએ. સવારનો સમય, જે અનુકૂળ સમયે સકારાત્મક અને સક્રિય

45) શુભ સવાર Read More »

44) ભારતદેશનું ગૌરવ : સુનિતા વિલિયમ્સ.

ભારત દેશની દીકરી સુનિતા વિલિયમ્સ એ પ્રખ્યાત ભારતીય અમેરિકી અવકાશ યાંત્રિક છે, જેમણે નાસાની અવકાશ મિશનમાં ભાગ લીધો અને પુરા ભારત માટે વિશ્વભરમાં ગૌરવ વધાર્યો છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર, ૧૯૬૫માં થયો. સુનીતા ના પિતા મૂળ ભારતીય હતા, જેમણે ભારતીય નેવી સેનાની ભૂમિકાઓ ભજવી. તેમજ તેમની માતા મૂળ યુ. કે. થી છે. સુનિતા વિલિયમ્સને તેના

44) ભારતદેશનું ગૌરવ : સુનિતા વિલિયમ્સ. Read More »

43) હોલિકાદહન કથા : જીવનમાં શ્રદ્ધા, પવિત્રતા અને નૈતિક દૃઢતાનો સંદેશ.

હોલિકા દહન, વર્ષમાં આ સુપ્રસિદ્ધ હિન્દુ ઉત્સવ ફાગણ માસની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. આ ઉત્સવ પૌરાણિક કથા અને લોકકથાઓ પર આધારિત છે. વર્ષોથી હોલિકા દહનના પ્રસંગથી આપણને નૈતિક રીતે અનેક શીખવાની તકો મળી રહી છે. આ કથા પ્રાચીન હિન્દુ ગ્રંથો અને વૈદિક ગ્રંથોમાંથી પ્રગટેલી છે. ખાસ કરીને “ભગવત પુરાણ” અને “વિષ્ણુ પુરાણ” જેવી કથાઓમાં

43) હોલિકાદહન કથા : જીવનમાં શ્રદ્ધા, પવિત્રતા અને નૈતિક દૃઢતાનો સંદેશ. Read More »

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો.

આપણા વિચારો આપણા જીવનમાં એક આગવું સ્થાન ધરાવતા હોય છે. આપણા જીવનમાં આપણા વિચારો જે રીતના હશે એ પ્રમાણે જ આપણે આપણા જીવનમાં આપણો મનોવ્યાપાર થશે. મનોવ્યાપાર અર્થાત્ આપણા મનનો વ્યવહાર. આપણા વિચારો તેમજ આપણો સ્વભાવ જીવનમાં કેવી રીતે નો છે. આ જ બાબત નું આગવું સ્થાન આપણા જીવનને પાર પાડે છે. આપણા વિચારો એ

1) જીંદગી જીવવા માટેનો બહુમૂલ્ય ભાગ એટલે સકારાત્મક વિચારો. Read More »