પ્રેમ

9) ઉત્સવનો પર્વ દિવાળી

કારતક માસની પૂર્ણિમાના દિને ઉજવાતો પર્વ એટલે દિપાવલી. ધનતેરસ થી શરૂ થઈને ભાઈબીજ સુધી ઉજવાતો આ પાંચ દિવસનો પર્વ હિન્દુઓ વિશેષ રીતે ધામધૂમથી ઉજવે છે. ઘરના ખૂણે ખૂણે દીપ પ્રગટાવી તેમજ લક્ષ્મી પૂજન સાથે આ પર્વ ઉજવવામાં આવે છે. દિવાળી પર્વ આવતા છે ઘરમાં થતી સાફસફાઇ પણ પોતાના મનના ખરાબ ભાવો ને સાફ કરીને પવિત્ર […]

9) ઉત્સવનો પર્વ દિવાળી Read More »

8) પ્રકાશનો ઉત્સવ: દીપોત્સવ

ઉત્સવોનો તેહવાર દિવાળી આવેને પરિવાર યાદ આવે. ભારતભરનાં તમામ હિન્દુઓ વિશેષ તહેવારને પરિવાર સાથે હળીમળીને આનંદ ઉલ્લાસથી આ તેહવારની ઉજવણી કરે છે. આમ જોવા જઈએ તો ખરેખર જ્યારે પરિવારના સહ સદસ્યો સાથે હોય તો દરેક દિવસે દિવાળી અને હોળી હોવાના જ. પહેલાનો સમય એવો હતો કે જ્યારે કુટુંબના સભ્યોની સંખ્યા દસ કે તેથી વધુ હોય

8) પ્રકાશનો ઉત્સવ: દીપોત્સવ Read More »

5) અનુભૂતિ એ માનવ જીવનનો અગત્યનો ભાગ છે.

અનુભૂતિ એ માનવ જીવનનો અગત્યનો ભાગ છે. અનુભૂતિ એ માત્ર અભ્યાસ, વિજ્ઞાન અથવા વિચારો પર આધારિત નથી, પરંતુ તે એવી ગહન અનુભૂતિ છે જે વ્યક્તિના આંતરિક અનુભવો, ભાવનાઓ, અને લાગણીઓ સાથે જોડાયેલી હોય છે. જ્યારે આપણે જીવનમાં “અનુભૂતિ” વિશે વાત કરીએ છીએ, ત્યારે તેમાં આપણા અનુભવો, મનોવિજ્ઞાન, અને આંતરિક પરિપ્રેક્ષ્યનું દ્રષ્ટિકોણ મહત્વ ધરાવે છે. અનૂભૂતિ

5) અનુભૂતિ એ માનવ જીવનનો અગત્યનો ભાગ છે. Read More »