પ્રેમ

42) પરિવાર આપણો શ્રેષ્ઠ મિત્ર.

જીવનમાં વ્યક્તિ બાલ્યાવસ્થા પછીથી જ્યારે દુનિયાને જોવાની શરૂઆત કરે, ત્યાર થી વ્યક્તિના જીવનમાં અવારનવાર અગણિત લોકો તેના જીવનમાં આવતા જતા રહે છે. પણ ક્યારેક જીવનમાં એવું બને કે વ્યક્તિ આપણા હદયના વધુ નજીક હોય અને તેમ છતાં પણ કોક દિવસ તે કાયમ માટે જતો રહે છે. ત્યારે આપણે આપણું જીવન જીવતા રહીએ તો ઠીક. પણ..! […]

42) પરિવાર આપણો શ્રેષ્ઠ મિત્ર. Read More »

41) ખરો નારી સન્માન.

8 માર્ચ – વિશ્વ સ્ત્રી દિવસ. સ્ત્રીઓના સન્માનમાં કંઈ કેટલુંય કવિઓ લેખકો દ્વારા લખાશે, લોકો વાચશે અને પ્રેરણામય બની જશે. પણ ૯મી માર્ચના દીને આજ પ્રેરણાનું દફન થઈ જાય છે, દરેક જણમાં. હા…આ બધું હકીકત છે. બસ લેખકની કલમોમાં હકીકતને અન્યજન સ્વીકારવા નથી માંગતા. સ્ત્રીના સંઘર્ષ વરસોથી ચાલી આવ્યા છે. કેટલીય સ્ત્રીઓએ સંઘર્ષમાં પોતાના છેલ્લી

41) ખરો નારી સન્માન. Read More »

34) માધવ શરણ

દરેક વ્યક્તિને જિંદગી આપનાર એ માધવ જ છે. પણ આ વર્તમાન જીવનમાં વ્યક્તિ ક્યારેક મોહ, માયા તેમજ અન્ય લાલચમાં પોતાની જાતને ઈશ્વરતુલ્ય સમજી ને જીવન જીવતો થયો છે. અન્ય સાથે ખરાબ વ્યવહાર, છલ, કપટ આ બધું જ તે ઈશ્વરની હાજરી હોવા છતાં આખો બંધ કરીને જીવનમાં કરતો જાય છે. આજ કારણોને લીધે તે હંમેશા ક્રોધ,

34) માધવ શરણ Read More »

33) કયારેક પુરુષને પણ પ્રેમની જરૂર પડે છે.

પ્રેમ એ એક એવું સંસ્કાર છે, જે માનવીના આત્માને સ્પર્શી શકે છે. પ્રાચીન કાળથી આજ દિવસ સુધી, પ્રેમને મોટેભાગે સ્ત્રી સાથે જોડવામાં આવ્યો છે. આપણો સમાજ પણ એવી જ રીતે પૂંછે છે કે પ્રેમ એ સ્ત્રીઓની લાગણી છે, પરંતુ આ એક બહુ મોટું ભૂલ છે. પુરુષો પણ એવી જ રીતે પ્રેમની જીવનમાં જરૂરિયાત અનુભવે છે.

33) કયારેક પુરુષને પણ પ્રેમની જરૂર પડે છે. Read More »

27) “ઉતરાયણના તેહવાર ઉપર આપણો આનંદ, અબોલ જીવોને માટે દુઃખનો પળ ન બને એજ ખરી ઉતરાયણ”.

આમ તો મકરસંક્રાંતિ તેમજ ઉત્તરાયણ તેહવાર નિમિતે ઘણા બધા લેખોમાં દાન-પુણ્યનો મહિમા તેમજ ઉતરાયણ ની મજાનું વર્ણન થાય છે પરંતુ આ વખતે મારું સચોટ કથન એક ઉંડી બાબતની સમજણ ઉપર છે. જેને સમજવાનો પ્રયત્ન આપણે દરેક એક વખત વિચારીને કરીએ એવી અપેક્ષાઓ હું મારા વહાલા દરેક વાચક પાસેથી રાખું છું. ઉતરાયણ પર્વ એ ભારતના મહત્ત્વપૂર્ણ

27) “ઉતરાયણના તેહવાર ઉપર આપણો આનંદ, અબોલ જીવોને માટે દુઃખનો પળ ન બને એજ ખરી ઉતરાયણ”. Read More »

22) ક્યારેક પ્રેમમાં પણ પાનખર જેવી સ્થિતિ સર્જાય છે.

પ્રેમ એ દરેક માનવ જીવનું સૌથી પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ અનુભવ છે. જ્યારે જીવનમાં પ્રેમની વાત આવે છે, ત્યારે આપણા મનમાં ચાહત, કાળજી, એકબીજાની સાથે પસાર કરેલી મીઠી યાદો અને લાગણીઓની છાયાઓ પથરાય જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવા ક્ષણો આવે છે, જ્યારે પ્રેમની લાગણીઓ ઊંચી રહીને ચરમ પર પહોંચે છે, પરંતુ એ પ્રેમ એ

22) ક્યારેક પ્રેમમાં પણ પાનખર જેવી સ્થિતિ સર્જાય છે. Read More »

21) પ્રેમનું બંધન

જીવનમાં સાચી રીતે જો કહીએ તો પ્રેમ એક એવી લાગણી છે જે માત્ર અનુભવ કરવાથી પણ જીવને શાંતિ અને હૂફ અનુભવાતી હોય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ રાધાકૃષ્ણના પ્રેમથી કોઈ પણ અજાણ નથી. પણ ખરા અર્થમાં રાધાકૃષ્ણનો પ્રેમ ઘણાખરા વ્યક્તિઓ જીવનમાં સમજી શકે તેમ નથી. રાધાજીએ તેમનું પૂરું જીવન શ્રીકૃષ્ણને માત્ર સ્મરણ તેમજ કૃષ્ણને યાદ

21) પ્રેમનું બંધન Read More »

20) સ્વપ્નની ભરમાર

સ્વપનું એક ધારણા છે. જેને લક્ષ્ય સાધવા માટેનું પ્રથમ ચરણ પણ આપણે કહી શકીએ છીએ. દરેક વ્યક્તિને જીવનમાં સ્વપના જોવાની આઝાદી ઈશ્વર તરફ થી મળેલ છે. પણ એજ સ્વપ્નને સાકાર કરવા માટે સાહસ, મેહનત એ દરેક એ આપમેળે જ કરવી પડે છે. એમાં કોઈ શંકા નથી કે પરમેશ્વર તમને એ સ્વપનું પાર પાડવામાં મદદ ના

20) સ્વપ્નની ભરમાર Read More »

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ.

આપણા સૌ કોઇના જીવનની અગણિત ભૂલો માફ જો ક્યાંય માફ થાય એવું હોય તો તે આપણું બાળપણ જ છે. બાળપણનું જીવન કોઈક જ માત્ર વ્યક્તિ હોય જેને પ્રિય ન લાગે. બાળપણમાં કોઈ પણ જાતની ભાવના જેવી કે કપટ, ગુસ્સો, લાલચ, મોહ માત્ર થોડા સમય માટે આવીને જતું રહેતું હોય છે. જે કોઈપણ બાળકના મનમાં રેહતું

19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ. Read More »

14) “શ્રાધ પક્ષ” જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ સાચું શ્રાદ્ધ.

હમણાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે. જે હિન્દુ ધર્મમાં એક ઉત્સવના જેમ જ પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આપણે સૌ કોઈ પિતૃઓ માટે જાતજાતની ભોજન વાનગીઓ એમને બનાવીને ધરાવી રહ્યા છીએ. મનુષ્ય ગમે એટલો આગળ વધે પણ પોતાનો સ્વાર્થી એવો લોભ લાલચ વાળો સ્વભાવ તે ક્યાંય છોડી શકે એમ નથી. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ધરાવવામાં આવતો ભોગ

14) “શ્રાધ પક્ષ” જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ સાચું શ્રાદ્ધ. Read More »